Monday, June 8, 2020

અર્ધ સત્યની વેદી પર વધું એક નામ: મોરારીબાપુ
    - તખુભાઇ સાંડસુર (વેળાવદર)
  અધૂકડું સત્ય અનેક મહાનુભાવોના જીવનમાં ઝંઝાવાતો સર્જતાં રહે છે આ સમાજ અર્ધસત્યને ઓળખવામાં ખતાં ખાઈ જાય છે. અને માટે જ સોક્રેટિસને ટોળાશાહી દુનિયાએ  ઝેર આપેલું અને હિંદુત્વના ઝેરે ગાંધીને ગોળીથી વીંધેલા.તો મોરારીબાપુ માટે કોઈ કમેન્ટ કરે તો એતરાજ નથી પણ વાત એ છે કે તેને સમજ્યા વગરનો અન્યાય આતમરામી અપરાધ છે.
ઉત્તર ભારતમાં મોટાભાગના લોકો મોરારિબાપુને એક કથા વાચક અથવા વર્ણનકાર તરીકે ઓળખે છે.  કેટલીકવાર ખોટી વિચારસરણી અથવા આયોજિત તેજોદ્વેષથી બાપુના આખા વ્યક્તિત્વને જાણ્યા વિના કોઈ પીંજર માં જાતે કેદ થઇ જવું મુર્ખામી ગણાય છે.  તેથી બાપુના જીવનના ઘણાં પાસાં જાણવું પણ ખૂબ જરૂરી છે. દેશ-દુનિયા તેની કથા અને શબ્દો ઉપર ચાતક આફરીન છે. તેથી તેમની કથાઓમાં શ્રોતાઓનો જમાવડો મેળાવડો બની જાય. લોકો પોતે પ્રસિદ્ધિ ભૂતિયા તો હોય પરંતુ અન્યની પ્રગતી કે સફળતાથી એકાંતી ઓશિયાળાં હોય છે.દ્વેષીલા દુર્ગધીઓની આજે સોશિયલ મીડિયાના કારણે તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  કેટલાક લોકો તેમની ખોટી ઓળખ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. કેટલીક સમાન પોસ્ટ્સ પોસ્ટ કરે છે. જેથી તેમને વધુમાં વધુ વ્યુ જોવા મળે.આવી ચેષ્ટા માનવતા,માનવ મૂલ્યો અને અધર્મી કહેવા સમાન છે.
    પુ.મોરારીબાપુ જીવનના સાત મોટા પાસાઓને ઉજાગર કરીને પ્રકાશિત કરીને સર્જનાત્મક જવાબદારી તરીકે રજૂ કરી રહ્યાં છીએ. વૈશ્વિક જગતને તેમણે ધર્મથી જીવન આપનારાં યોગી તરીકે ઓળખવા પડશે.  જો આપણે ખોટી વિચારસરણી કરીએ અથવા તેને પ્રોત્સાહન આપીએ છીએ, તો આપણે ભૂલ કરી રહ્યા છીએ કે આપણે કાંઈ પણ સારું કરવા માટે સમર્થ નથી, પણ અસત્યની તરફેણ કરીને સારાંને દફનાવવાનું શાશ્વત પાપ લઈએ છીએ.
  બાપુના જીવનનું પહેલું પાસું એ સાદગી છે.  તેમણે ક્યારેય ભૌતિકતા પર ભાર મૂક્યો નથી. દિનચર્યા સાદાઈને જ સાથે રાખે છે.  ગાંધીજીવનના આદર્શને ધ્યાનમાં રાખીને તેઓ ખાદી પહેરે છે.  તેઓ ગાંધીને તેને ઓળખવા લાગ્યા છે ત્યારથી તેના મહાવ્રતોને સાથે રાખે. આજે તે કથાત્મક પ્રવચનના સંદર્ભમાં વિશ્વભરમાં જાણીતા છે.  આજે પણ તે ગુજરાતના મહુવા નજીક આવેલા તેમના વતન ગામ તલગાજરડામાં રહે છે.  દરરોજ તેમને મળવું શક્ય છે.  દરરોજ સવાર-સાંજ લોકો તેમના ચિત્રકૂટ આશ્રમમાં મળે છે. કોઈ આશ્રમમાં કોઈની પાસેથી પૈસા ન સ્વીકારે તેવું બને..!!? બાપુના ચરણમાં કે અન્ય જગ્યાએ પાવલી પણ નાખવાની પાબંદી છે.બોલો, આવો ક્યાંય આશ્રમ હોય તો જણાવશો.ફંડનો સાદર અસ્વિકાર કરવામાં આવે છે.બધાની સમાન વ્યવસ્થા કરવામાં આવી છે, તે પણ કહો કે તેમની પાસે કોઈ ખાનગી સચિવ નથી.ન તો તેમનો કોઈ અલગ સંપ્રદાય કે પંથ છે.કોઈ શિષ્ય નહી.તેઓ સનાતાની સંપ્રદાયના છે, ઘણી વાર તેઓએ કહ્યું છે  આ પરંપરાની એકતા કરવામા તેમણે મોટી મદદ કરી છે.  અને એ જાણવું પણ મહત્વનું છે કે બાપુએ મંદિરો વધારવાને બદલે માનવતાને તેમની સેવા સમર્પિત કરી છે.  આરોગ્ય મંદિર,શિક્ષણ સંસ્થા પર ભાર મૂક્યો, કરોડોનું અનુદાન મેળવ્યું.  તે પછી પણ, તેઓ પોતાને સૌથીઅલિપ્ત થઈ જાય છે.  સનાતની માનવ ધર્મ આપણને એવા લક્ષ્ય તરફ લઈ જાય છે કે મનુષ્ય ટોચ પર છે, તેમાં ભગવાનનો વાસ છે.  ધર્મ ગમે તે હોય, પછી તે ઇસ્લામ હોય કે ખ્રિસ્તી, કોઈપણ ધર્મ, સંપ્રદાયનો સંપ્રદાયો તેમના આત્માને એજ સવૅસ્વ છે.ગાંધીજીનુ એક વ્રત એ અપરિગ્રહ છે, બાપુ તેમની સાથે કંઈ રાખતા નથી, અથવા કોઈની પાસેથી કથાત્મક પ્રવચનોનો કોઈ લાભ લેવાનું યોગ્ય માનતા નથી.  આજે દુનિયામાં કોઈ સંત એવા નથી પણ હોઈ શકે કે જેઓ એક રુપિયો પણ પોતાના ચરણે  રાખવાની ના પાડતા હોય કે બીજી કોઈ રીતે !!!  મોરારીબાપુ તે કરી રહ્યા છે !!  તેમના વતનના ગામમાં તેમનો આશ્રમ પણ બહુ મોટો નથી. કોઈ વસ્તુ કે જ
દ્રવ્ય ભેગું કરવું એ તેનો સ્વભાવ નથી.  આજે પણ, જે લોકો નાની-મોટી વિનંતીઓ માટે તેના આશ્રમમાં આવે છે અને તેમની સાથે પ્રેમ વ્યક્ત કરે પ્રસાદ અપાય છે.  એટલું જ નહીં, દેશ અને દુનિયાની દરેક મુશ્કેલીમાં બાપુએ હાથ લંબાવીને પહેલ કરી છે.  તે દરેક જણ જાણે છે.  બીજી વાત અને ચોથું પાસું એ છે કે કોઈ પણ વ્યક્તિ તેમની સાથે નાનો કે મોટો નથી, દરેકને તેમના તરફથી સમાન પ્રેમ મળે છે.  તેમના જીવનમાં આવી ઘણી બધી ઘટનાઓ પણ છે જેનો બાપુએ પોતાનો અંગત સ્વભાવ દર્શાવતી વખતે પીડિત લોકો પ્રત્યે કરુણાં દર્શાવી  છે.   કિન્નર,ગણિકા,ભટકતી કે પછાત જાતિની મહિલાઓ હોય તો તે સમગ્ર ભારતના વંચિત લોકોના વેદનાને જાણીને તેમને સમાજની મુખ્ય ધારામાં સારું સ્થાન પ્રાપ્ત કરવાં માટે અથવા આદર પ્રાપ્ત કરવા માટે આપે ઘણાં પ્રયત્નો કરેલ છે.  બાપુની ભૂમિકા નાની નથી.  જેઓ ગુજરાતના છે તેઓ જાણે છે કે અસ્મિતા મહોત્સવ અને સંસ્કૃત ઉત્સવના કાર્યક્રમો દ્વારા તેમના તરફથી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યની ખૂબ સેવા કરવામાં આવી છે.  આટલું જ નહીં, આપણા કલા જગતના ઘણાં લોકોની સદ્ભાવના, હનુમંત અને અન્ય  એવોર્ડ પણ આપવામાં આવે છે.  સરકારે કાં તો સાહિત્યિક સંસ્થાઓ માટે જે કામ કરવું જોઈએ, તે બાપુએ ઘણાં વર્ષોથી કોઈ વ્યક્તિગત હેતુ વિના કર્યું છે.
     તેમના જીવનનુ અંતિમ બિંદુ રામ અને રોટી છે.  તેમણે આજે 800 થી વધુ કથાઓ પૂર્ણ કરી છે. જ્યાં પણ તે વર્ણવે છે કે તે ભારત હોય કે યુરોપ, અમેરિકા, આફ્રિકા, તે  રામરોટી તો ખરી જ. ખવડાવીને રાજી થતી વિભુતી છે. કાઠિયાવાડમાં  એક કહેવત છે રોટલો ત્યાં પ્રભુ ઢુંકડો..હમેશ સદાવ્રત પણ બાપુના આશ્રમમાં ચાલે છે.  તેમના દરબારથી કોઈ ભૂખ્યા પાછી પાછું જતું નથી.  રામકથા એ તેમનું જીવન છે અને વ્યાસ ગાદી પર હોય ત્યાં સુધી બેઠાં પછી, પછી ભલે તે ત્રણ કલાક કે ચાર કલાક હોય, પણ તે ઉભા થતાં નથી.પાણી પીતા નથી.  તેની પાસે તેમના નિયમો છે જે રામ વિધિ તરીકે ઓળખાય છે.  રામકથા તેમના પ્રવચનોનો મુખ્ય વિષય રહ્યો છે, તેમ છતાં તમે અન્ય ગ્રંથોની પણ ચર્ચા અને સંવાદ કરતા રહો છો.
   મોરારિબાપુ નિમ્બાર્કી પરંપરામાંથી છે. તે પરંપરા કૃષ્ણને અગ્રણી રૂપમાં રજૂ કરે છે.  આપણી પાસે હિન્દુત્વ છે પરંતુ તે હિન્દુત્વ છે જે ઇચ્છે છે કે આપણે બધા ધર્મોને સમાન જોવા જોઈએ. તેઓ પ્રત્યેક માનવીમાં ભગવાનને જોતા રહે છે.  રૂઢીચુસ્ત પરંપરાથી ઉપર વધીને, અમે આ વિચારધારામાં ઘણા આગળ છીએ જે અન્ય ધર્મોમાં ઓછા દેખાય છે.આપણાં શાસ્ત્રોમાં આ વિશે ઘણી ચર્ચા છે અને તેઓ પણ વાતચીત કરે છે કે આપણે આપણાં ધર્મ, ધર્મને મહત્ત્વ આપીને અન્ય ધર્મોની નિંદા કેમ કરવી જોઈએ?  આ અમારું કાર્ય નથી, હિન્દુ ધર્મ તે નથી જે બીજાનો ઉપહાસ કરે છે, બીજાને વેદના આપે છે, બીજાને જીવવું, પ્રતિકાર કરવો, હિંસા ફેલાવવાનું મુશ્કેલ બનાવે છે, તે આપણાં ધર્મમાં નથી.  હિન્દુત્વનૂ અર્થઘટન બદલનારા અને કટ્ટરતાને પ્રોત્સાહન આપનારાં લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તે આપણા રાષ્ટ્ર માટે મોટો ખતરો ઉભો કરી શકે છે. અમેરિકા કે અન્ય દેશો પાસેથી કેમ નથી શીખી શકતા કે જો કોઈ કાળા માણસને પોલીસ  મારે છે, તો અમેરિકાની તમામ પોલીસ આ ભૂલ બદલ માફી માંગીને હથિયાર નીચે મૂકે છે.  હવે આપણે સમજવું પડશે કે આપણાં દેશમાં બીજા ધર્મોના ઘણાં લોકો છે, જેની વિસંગતતા અઆપણને ક્યાં દોરી જશે?
        બાપુ તેમના બોલવાથી કોઈ વિવાદ ઊભો કરવા માંગતા નથી. જો તે થઈ જાય, તો તે માફી માંગે છે.  આજે પણ તે કોઈના પણ નાના-મોટા હૃદયને નુકસાન પહોંચાડવા માંગતા નથી.  તેથી, જ્યારે પણ આ પ્રકારનો વિષય આવે છે, ત્યારે પૂજ્યશ્રીએ ભગવાનને આગળ લઇને પોતાનો પક્ષ આગળ મૂક્યો છે. ઘણાં કિસ્સાઓમાં તે કહેતાં રહે  છે કે હું એક માનવ જ છું હું એક નાનો સાધુ છું, મનુષ્ય માટે કોઈ આદર રાખવાનો કોઈ હેતુ નથી  કોઈ પણ મોટી પોસ્ટ પર પોતાને મુકતાં નથી.તેઓ દરેકને પ્રેમ અને કરુણાં વહેંચે છે, તે છે મોરારીબાપુ. તેમ છતાં, કહેવું જોઈએ કે આ સમાજ અથવા વિશ્વ દૃષ્ટિકોણ સત્યના માર્ગ પર ચાલતા લોકોને ખૂબ મુશ્કેલી આપે છે.બાપુની આંખો ભીની થઈ ગઈ છે. તેમની કરુણાં વધી રહી છે.
    ત્યાં મોડું થવું સંભવ છે, પરંતુ અંધકારની પાછળ પ્રકાશની અપેક્ષા છે. સૌનું મંગલ થાય.
સ્ત્રીત્વ પર સ્ટેથોસ્કોપ
-તખૂભાઈ સાંડસુર
આકાશનો છેડો,પાતાળનુ તલ,અષાઢી સાંજ માંટે શબ્દો લગભગ સ્ત્રીને પીછાણવાના પ્રયાસ બરાબર છે. જગતના સર્જનમાં આદમ અને ઈવનુ પદાર્પણ માનવામાં આવે છે .પરંતુ એક અનુમાન મુજબ ઈવ વગર જગતકલ્પન અઘરું પડે, એટલે કે અહીં સૌ પ્રથમ માતૃ સ્વરુપાને મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીનું મહત્વ, સત્વ અને કથત્વ ભલે આ સમાજે કાયમી સેકન્ડ ઓપ્શનમાં મૂક્યું હોય. પરંતુ લગભગ તમામ ચિંતકોએ સ્ત્રીને પ્રથમ કક્ષામાં, હરોળમાં ગણી છે. ફિલ્મ દિલવાલેનું સમીર લખેલું ગીત ડેડીકેટેડ કરી શકાય.
"કીતના હસીન ચેહરા ,કિતની પ્યારિ આંખે.
કિતની પ્યારિ આંખે,આંખો સે છલકાતાં પ્યાર,
 કુદરતને બનાયા હોગા ફુરસત સે તુજે મેરે યાર."
    સમયાંતરે સ્ત્રીના સ્વરૂપો બદલાય છે. બહેન, મુગ્ધા, વધુ ,માતા આ યાત્રા લગાતાર ચાલતી રહે છે. સૌને સ્નેહાદરરથી શોભિત કરવાના છતાં પોતે કોરાધાકોડ રહેવાનું ..! વળી સમય સમયે સૌ પોત પોતાનો રસ્તો કરીને નીકળી જાય ?  તોપણ આવી એકલતાને જે સહ્ય બનાવીને જે જીવી જાણે છે્..! એવા ઉદાહરણો છે કે જ્યાં પોતે સમય શક્તિ, શક્યતા બધું જ દાવ ઉપર લગાવી હોય. અંતે તેને આંસુનુ ઓશિંગણ કે નફરતનું નોબેલ પ્રાપ્ત થયું હોય..! પણ તે અશ્રુખારાશને મધુરતામાં રુપાતંરીત કરી  તે હંમેશા આદર્શ બનીને ઊભી રહે છે
લજ્જા તે સ્ત્રીને મળેલી સુગરકોટેડ સોગાદ છે. તેને તે ભેટમાં રાખી જીવે છે પરંતુ પ્રસંગો તેને કટારી બનીને ત્યાંજ ચુબતા હોય છે. આમંત્રણમા પણ સ્ત્રી ક્યારેય પહેલ કરતી નથી. જો કરે તો તેને એક અન્ય સ્વરૂપમાં મૂલવવામાં આવે છે હા, પ્રપોઝની પહેલ કર્યા પછી પોતાની જાતને તેમાં એટલી હદ સુધી ભેળવી દે છે કે દૂધ અને જળ અલગ કરવાં અઘરું બની જાય છે.સેકસને શોખ નહીં સમર્પણ ગણી પૌરુષત્વમાં ઓગળી જાય છે. ડોમેસ્ટિક વાયોલન્સની શિકાર થનારી લાચાર પાંખ વગરની પારેવડીને સબળ સમાજે ખૂબ પીડા આપી છે.રુઢીવાદિતાએ ઉદાહરણ સ્થાપિત કરવાં પણ તેને સો સો કાળોતરાંથી વધું ડંખ આપ્યા છે.
           હેતના એવરેસ્ટીયન હેમાળાની શીતળતાથી થીજાવી દેનાર સ્ત્રીએ' સ્વ 'ના રુધિરની ઉષ્ણતાને પણ ગણકારી નથી. પારિવારિક સંબંધોના વૈવિધ્યપૂર્ણ ચોકઠામાં તે જ્યાં પણ પોતાની જાતને મૂકે છે, ત્યાં તે ઓગળી જાય છે. જગજીત સિંઘના શબ્દો આ પ્રેમ માટે ખૂબ મહત્વના છે
" ના ઉંમ્ર કી સીમા હો ના જન્મકા હો બંધન જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન.."
સમર્પણ,ત્યાગ, પ્રતિબદ્ધતા, વિશ્વાસ -ભરોસો અને 'હર મુશ્કિલ મે સાથ 'બધું એક સાથે રફતારથી વેગીલું હોય છે.મહાભારતની ગાંધારીને તમારા મનોજગતની પરખ પર મૂકો ધૃતરાષ્ટ્રની અંધત્વ પીડા પોતીકી ગણી દેખતી હોવા છતાં જગત જોયું ન હતું ,આંખે પાટો બાંધી રાખ્યો. દ્રોપદીની વાત કરો સ્વયંવરમાં વરમાળા અર્જુનને અને પતિદેવો પાચ. આ ભારતીય નારી પાત્ર જ કરી શકે, તે પણ ધારદાર સત્ય છે. લગભગ તમામ સદ્ગુણો પણ એટલા જોડાજોડ છે  તેને અલગ કરવા કઠિન છે .સ્ત્રીશક્તિને પુરુષોથી એક ચરણ આગળ ગણવામાં આવી છે કારણ કે તેનામાં નવ પલ્લવિત માનવને દુનિયામાં લાવવાનું સામર્થ્ય છે. આનુવંશિકતાના દોર ને આગળ લઈ જવો સ્ત્રી સિવાય શક્ય છે ખરો..?
     દ્વેષ, કટુતા રૂઢિવાદીતા,જીદ વગેરેમા સ્ત્રી દાવાનળમાં હોમાતી કે આહુત કરતી હંમેશ જોવાં મળે.  પ્રેમમાં તેનો એકાધિકાર વાત સતત તેને પીડે છે.પુરુષ પર પોતાના એકનો જ અધિકાર છે તેને  તે રુચિકર હોય કે ન હોય પણ પ્રેમદ્વેષ તેના જીવનને આગમાં બદલી શકે છે. મહદ્ સ્ત્રીઓ પોતાના વિચાર વાડોલીયાનુ બારણું વાસીને સતત દુકાનમાં સ્પર્ધક શરીફ તે વિરોધીને પૂછતા રહે છે નણંદ સાસુ વહુ નો પ્રવેશ માં કટુતા કારણભૂત છે સંયુક્ત કુટુંબની ભાવના નું સત્યના આજ પાયા ઉપર હોટ કે જીદ માટે પોતાની બુદ્ધિ માન્યતાઓ ને લોક કરી દે છે પારંપારિક માન્યતાઓમાં પરિવર્તન કૌશિક સ્વીકારી શકે છે.
  તો પણ છેલ્લે
Man face in his autobiography a woman face in work of fiction
---Oscar wilde
ખ્યાતિ મેળવવાની ખુજલી

તખુભાઈ સાંડસુર

પાપા કહેતે હૈ બડા નામ કરેગા ...સૌને સપનાઓ જોવાની છૂટ છે પણ તેને પૂરાં કરવાં રસ્તે ચાલવું હિતાવહ છે આડબીડ જતાં કોઈ કેડો નથી કે નથી પગદંડી ત્યાં ભૂલા પડવાની, મુકામ સુધી પહોંચવા માટે અટવાય પડવાની સંભાવના વધુ છે. એવા જોખમ અને સાહસ ગણી શકાય કે જે સિદ્ધિ પરિણામ સુધી જવાની 80 ટકા શક્યતા હોય અન્યથા તેને દૂ:સાહસ કે આત્મઘાતી પગલાં તરીકે જ ખપાવવામાં આવે. આજે નામની પાછળ ભાગી રહેલી પેઢી પોતાના સિદ્ધાંતો અને મૂલ્યો.. અરે, સંસ્કારિતાને પોટલાં બાંધીને અભરાઈએ ચઢાવી દીધા છે. સ્વભાવિક છે નામની પાછળ દામ આવે ને દામ પછી દમામ.તેથી સૌ કોઈની શક્તિ એક જ મુદ્દા ઉપર લોક થયેલી છે, "પોપ્યુલારિટી પ્રાયોરિટી".

   ખ્યાત થવું લાંબા ગાળાનો ગોલ છે. કોઈ એક સ્કીલ કે પેશનમાં પાવરફુલ સાબિત થવું તે સવારથી સાંજ સુધીનો દાખડો નથી. તે માટે તેણે આયખું ખપાખાવું પડે. કશ્મકશ, સંઘર્ષોથી સમયશુધ્ધિ પણ તે ગુમાવી દે.મોદી, મોરારીબાપુ કે અમિતાભના જીવન પર આંગળી મુકો.ઉઘાડાપગે પરસેવાથી તે તરબોળ થયાં હોય ત્યારે લોકપ્રિયતાના શિખરોને આંબી શક્યા હોય.પોતાનામાં રહેલી સામર્થ્યની ઓળખનો પણ અહેસાસ કરવો જ રહ્યો. પછી તેને સાર્વજનિક કરવા પોતાના ગ્રાફને સતત સુધારતાં રહેવું પડે. સુખ્યાતિ કઠિન છે.સુઠના ગાગંડે ગાંધી ન થવાય એવી દેશ્ય કહેવત છે.વૈશ્વિક સફર ખેડતાં અનેક તડકી છાયડી કારાગાર,અભાવ વગેરેનો અનુભવ કર્યો ત્યારે ભારતની બેડીઓ મુક્ત કરી મોહનમાંથી મહાત્મા થઈ શકાયું.જો કે વ્યક્તિ જેટલો વિસ્તરે છે એટલું તેમની જીવન પદ્ધતિ સંકોચાતી ચાલે છે ક્યારેક પોતાને પણ આવી સ્થિતિનો અકળામણિય અનુભવ થાય છે. સુખ્યાતિ સાવધાની માટે શોધખોળ કરતી રહે છે. વ્યવહાર,વાણીથી સંબંધોનું ગઠન તેમાં મહત્વનું બની રહે છે.

  આજે વિશ્વમાં સોશિયલ મીડિયા પબ્લિસીટી  પ્લેટફોર્મ પૂરું પાડે છે. થોડાં સમય પહેલાં તમારી એક વાતને કે નામને મહત્તમ જન સમુદાય સુધી લઈ જવાં અખબાર કે ટીવી નો આશરો લેવો પડતો હતો. આજે આ માધ્યમો ફિક્કા સાબિત થઈ રહ્યા છે. ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, હેલો એપનો ઉપયોગ વ્યક્તિને લાખો લોકો સુધી પહોંચાડે છે .અખબાર ની ઓફિસે ચાર લાઈન છપાવવા ચપ્પલના તળિયાં ઘસનારાં આજે મૂછમાં મલકે છે કારણ અખબારી સમૂહને સમાચાર લેવા સોશિયલ મિડિયાનો આધાર લેવો પડે છે. ટેલિવિઝનનું વિઝન પબ્લિકલી નથી. પબ્લિક લિમિટેડ કંપની જેવું હોય છે તેથી તેના ટીઆરપીમાં તોતિંગ ધસારો જોવા મળ્યો છે. ટીકટોક જેવી એપ તો અને રાતોરાત સ્ટાર કરવામાં અસાધારણ સધિયારો આપી ગઈ છે . ટીકટોકેમાં બેફામ થનારા વિવેક મૂલ્યો અને પરંપરાને "ટા.. ટા "કરી દિધું છે.
      સુખ્યાત અને કુખ્યાતમાં ફાંસલો જાણતાં લોકો જ્યારે શોર્ટ રૂટે નીકળે  છે ત્યારે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો તે મહત્વનો રસ્તો પકડે છે્ ચળકાટ પર પથ્થર ફેંકી અજવાળું છીનવી લેવાય તો બધાનું ધ્યાન તમારી તરફ ખેંચાશે. જે પોતાની શક્તિ કે સમજથી શોહરત કમાય છે તેના પર કાદવ ઉછાળો ,બસ તમે રાતોરાત સ્ટાર ..! કોઈના મોઢાં પર શાહી નાખવાની, સંત નેતા, અભિનેતાને નાના-મોટા વીડિયો બનાવીને ભાંડવાના, થોડું શબ્દ ભંડોળ હોય,લખતાં આવડી ગયું હોય તેવા લેખન ખુજલીખોર ..આ બધી જમાતનું જુલસ એક બાજુ જ જાય છે. સૂર્યનું પહેલું કિરણ આ મહાપુરુષોને ક્યારેય હકારાત્મકતામાં ઉઘડતું નથી.કુખ્યાતિને સામાજિક સુવાસ માનનારા પર દયા ઉપજે છે.એવા પણ ક્રાઈમ કીમીયાગરો છે જે પેઈડ ન્યુઝનો આશરો લઈ બીગ બી બની પોતાનું સામ્રાજ્ય વિસ્તારતાં રહે છે.
 છેલ્લે છેલ્લે..
સત્યનો આશરો આજીવન હોય પણ અસત્ય અમીબા જ ગણાય.

सांवरे सत्यकी वेदी पर और एक नाम :मुरारी बापू
  - तखुभाई सांडसुर (वेलावदर)
उत्तरी भारतके ज्यादातर लोग मुरारीबापूको कथावाचक या कथाव्यासके रूपमें ही जानते हैं। कभी गलत सोच या कोई साजा तेजो दे्व्षके प्रारूप पूज्य मुरारीबापू के पूरे व्यक्तित्व को जाने बिना खयाल बना लेते हैं। इसलिए बापूके जीवनके बहुत सारे पहलुओंको जाननाभी काफी आवश्यक और जरूरी है। उनकी कथामें आनेवाले लोग या तो उनके कथा प्रवचनको सुननेवाले लोगोंका तांता बना रहता है। लेकिन कुछ लोग को दूसरोंकी या तो जो पहुंचे हुए हैं, उनकी किरकिरी करने में विकृत आनंद लेना पसंद पड़ता है ।आजकल सोशल मीडियाके चलते उनकी संख्या काफी बढ़ती चली है। कुछ लोग ऐसे ही यूट्यूब, इंस्टाग्राम पर अपनी गलत पहचान बनाकर कुछ ऐसे ही पोस्ट डालते हैं ताकि उनको ज्यादा से ज्यादा व्यू प्राप्त हो। यह बात मानवता या तो मानवीय मूल्यों के खिलाफ और अधर्म को आह्वान करने बराबर हैं।
  पू.मुरारीबापूके जीवनके सात प्रमुख पहलुओं को उजागर करके अवगत कराना एक रचनात्मक जिम्मेदारी की तौर से प्रस्तुत कर रहे हैं। वैश्विक जगतमें धर्म से जीवन देने वाले योगी के रूप में उनको समझना पड़ेगा। अगर हम किसी गलतफहमी या तो गलत सोच को बढ़ावा देते हैं तो हम वह गलती कर रहे हैं कि हम कुछ अच्छा तो नहीं कर पाते लेकिन असत्य का पक्षधर बनके अच्छाई को दफन करने का सनातनी पाप अपने ऊपर ले रहे हैं।
बापू के जीवन का प्रथम पहलू है सादगी ।उन्होंने कभी जीवनमें खाने-पीने या रहन-सहन में दिखावा को या तो भौतिकता को कभी बल नहीं दिया। गांधीजी के जीवन के इस आदर्श को अपने पास रखते हुए जब से वह पहचानने लगे तब से खादी पहनते हैं । दुनिया भरमें आज उनको कथा प्रवचन के संदर्भ में आना जाना रहता है ।फिर भी वह आज अपने पैतृक गांव तालगाजर्दा जो गुजरात में महुआ के पासमें पड़ता है वहां ही रहते हैं। उनको मिलना हर दिन संभव होता है ।अपने चित्रकूट आश्रममें सुबह और शाम सभी लोगों को मिलते हैं। और किसी के पाससे एक भी पैसा कोई आश्रम में रखना चाहे तो भी उनका स्वीकार नहीं होता है ।और सभी लोगों के लिए वहां समान व्यवस्था की हुई है यह भी बता दे की उनका कोई निजी सचिव नहीं है। और ना तो उनका कोई अलग पंथ या संप्रदाय है ।सनातनी संप्रदाय से अपना ताल्लुक रखते हैं और कई बार उन्होंने कहा भी है और यही परंपराको एकजुट करनेमें उनका काफी बड़ा प्रदान भी रहा है। और यह बात भी जानना जरूरी है कि बापू ने मंदिरों को बढ़ाने के बजाए अपनी सेवा मानवता की प्रति समर्पित कि हुई है। आरोग्य के मंदिर शिक्षा संस्थान को बल दिया,करोड़ोंके अनुदान दिलवाये। फिर भी अपने आप को सबसे अलिप्त रखते हैं। सनातनी मानव धर्म एक लक्ष्य की ओर हमें लिए चलते है कि मानव ही सबसे ऊपर है और उनमें ही परमात्मा का वास है ।मजहब जो भी हो चाहे इस्लाम हो या तो इसाई हो किसीभी धर्म का ,मजहब का ,संप्रदाय का खंडन मंडनमें या तो उनके प्रति दूर्भाव रखने में वह अपने आप को बचाए रखते हैं ।जिसका  ईस्ट जो भी हो वह उन्हें मुबारक उनमें से उनकी श्रद्धा को तोड़ने का मकसद बापू की डायरी में कतई नहीं है। गांधी का एक और व्रत है अपरिग्रह ,बापू इसी को लेकर के अपने पास कुछ भी नहीं रखते, और ना ही किसी के पास से कथा प्रवचनका कोई मूल्य या तो कोई दूसरी तरह से उनका लाभ लेना उचित नहीं समझते ।आज दुनिया में कोई भी संत ऐसे हो सकते हैं क्या जो अपने चरणों में या तो दूसरी तरह से किसी को ₹1 भी रखने की मना कर रहे हो !!!मुरारी बापू वह कर रहे हैं !!उनका पैतृक गांव में आश्रम भी बहुत बड़ा नहीं है बिल्कुल छोटा है।कीसी वस्तु या चीज का संग्रह करना उनका स्वभाव नहीं है ।वह आज भी अपने आश्रम से जो भी लोग छोटी बड़ी याचना करके आते रहते हैं उनको अपनी प्यार प्रसादी बांटते रहते हैं। इतना ही नहीं देश और दुनिया में आई हुई हर मुसीबत में बापू ने अपना हाथ बढ़ा कर पहल की हुई है। वह सब लोग जानते हैं। एक और बात और चौथा पहलू यह है कि उनके पास कोई भी व्यक्ति छोटा बड़ा नहीं है सबको समान प्यार उन्हीं की तरफ से मिलता ही रहता है। बहुत सारे उनके जीवन के ऐसे प्रसंग भी हैं जो बापू ने अपने निजी स्वभाव का परिचय देते हुए वंचित है ,जो पीड़ित है उनको पनाह देते हुए करुणा प्रगट करी की है। पूरे भारत में वंचित की पीड़ा को जानते हुए चाहे वह किन्नर हो, गणिका हो ,विचरती जाती हो या पिछड़ी जातियां उनके लिए कथा के माध्यम से बहुत सारी मशक्कत करते हुए हैं समाज की मुख्यधारा में उनको अच्छा स्थान दिलाने में या तो सम्मान बढ़ाने में मुरारी बापू की भूमिका छोटी नहीं है। जो लोग गुजरात से ताल्लुक रखते हैं उनको पता है कि उनकी ओर से गुजराती साहित्य और संस्कृत साहित्य की काफी सेवा अस्मिता पर्व और संस्कृत पर्व कार्यक्रमों से प्रवाहित होती रही है ।ऐसा ही नहीं हमारे कला जगत के बहुत सारे लोगों को सद्भावना ,हनुमंत और दूसरे अवार्ड भी दिए जाते हैं ।जो काम सरकार या तो साहित्यिक संस्थाओं को करना चाहिए वह बापू ने बहुत सालों से किसी भी नीजी मकसद के बिना किया है।
   उनका जीवन का अंतिम बिंदु राम और रोटी हैं ।वह आज 800 से ज्यादा कथाओं को संपन्न कर चुके हैं और वह जहां भी कथा करते हैं चाहे वह भारत हो या यूरोप, अमेरिका अफ्रीका वहां भी रोटी खिलाने से नहीं जीजकते ।वह इसलिए कि काठियावाड़ में एक कहावत है रोटलो त्या प्रभु टुकड़ों। बापूके आश्रममें भी सदाव्रत चालू रहता है। उनके घर से कोई भी भूखा वापस नहीं जाता ।रामकथा उनका जीवन है और जब तक वह व्यास गादी पर होते हैं तब तक बैठने के बाद चाहे वह तीन घंटा हो या चार हो उठते भी नहीं और पानी भी नहीं पीते हैं ।और भी दूसरे उनके अपने नियम है जो कि वह राम अनुष्ठान के रूप में जाने जाते हैं। रामकथा ही उनके प्रवचन का मुख्य विषय रहा है फिर भी आप दूसरे ग्रंथों की भी चर्चा और संवाद करते रहते हैं।
 मुरारीबापू निंबार्की परंपरा से हैं ।और वह परंपरा कृष्ण को प्रमुख रूप में प्रस्तुत करती हैं। हमारे पास हिंदुत्व है लेकिन वह हिंदुत्व हैं जो हमें सब मजहब को समान देखना चाहते हैं। और हर मानव में ईश्वर का दर्शन करते रहते हैं। रूढ़िवादी परंपरा से ऊपर उठकर के हम यह विचारधारा में बहुत आगे हैं जो कि दूसरे मजहब में वह लचीलापन कम दिखाई दे रहा है। हमारे ग्रंथों में भी इस बात को लेकर के बहुत सारी चर्चा हैं और वह संवाद भी करते हैं हम क्यों अपने मजहब, धर्म को प्रमुख रूप देकर के दूसरे धर्मों की निंदा करें ?ये काम हमारा नहीं है हिंदूत्व वह नहीं है जो दूसरों को कोशे,दूसरों को पीड़ा दे ,दूसरों को जीना कठिन कर दे ,विरोध करें, हिंसा फैलाएं ,वह हमारा मजहब में कतई नहीं है ।हिंदुत्वकी व्याख्या बदलने वाले और कट्टरता को बढ़ावा देने वाले लोगों की संख्या आज दिन-ब-दिन बढ़ती जा रहे हैं ।वह हमारे राष्ट्र के लिए बहुत खतरा बन सकती हैं ।हम अमेरिका या दूसरे देशों से क्यों नहीं सीख पाते की एक काले आदमी को पुलिस ने मार दिया तो सारे अमेरिका की पुलिस अपनी इस भुल की क्षमा मांगते हुए अपना हथियार नीचे कर देती हैं ,वह है उनकी संवादीता । अब बात को भी हमें समझना पड़ेगा कि हमारे देश में दूसरे धर्म के बहुत सारे लोग हैं जिससे विसंगति हमें कहा ले जायेगी?और हमारे मजहबी सोच का बहुत बड़ा विघटन कर रहें हैं।
      वैसे तो बापू नहीं चाहते की उनके बोलने से या रहन-सहन से कोई विवाद खड़ा हो जाए। अगर वो जाता है तो वह अपनी क्षमा मांग लेते है । वह आज भी किसी के दिल को कोई भी छोटी बड़ी ठेस पहुंचाना नहीं चाहते ।इसलिए तो जब-जब ऐसे प्रसंग आए तब तब पूज्यश्री ने अपना पक्ष रखकर के ईश्वर को आगे बढ़ाया और बहुत सारे प्रसंगों में वह कहते रहे हैं कि मैं तो भला एक छोटा साधु हूं, मानव हु अपने आप को किसी भी बड़े पद पर या तो बड़ा सम्मान लेने का कोई भी मकसद नहीं रखते हैं। और सबको प्यार, करुणा बांटते रहते हैं, वही मुरारी बापू है।  फिर भी कहना पड़ेगा कि यह समाज या दुनियादारी सत्य के रास्ते पर, मार्ग पर चलने वाले लोगों को बहुत कष्ट दे रही हैं। सोक्रेटीसको जहर दिया और गांधी को गोली मारी, तो इसमें मुरारी बापू क्या है ?उसको भी यह दुनिया कैसे छोड़ सकती हैं भला !इसलिए हम कह सकेंगे की सांवरे सत्यकी वेदी पर एक और नाम मुरारीबापू का जुड़े जा रहा है और बापू की आंखें नम होकर उनकी और करुणा बढ़ा रही है।
  वहां देर हो भला, लेकिन अंधेर कि उम्मीद कभी नहीं है।